કલબલાટ

કયારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

બાળપણ…

without comments

ઍક ગુજરાતી શાયરી ના બ્લોગ પરથી ટપકાવેલુ અને મન ને ગમી ગયેલુ વાક્ય…

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, હવે સમજાયું કે, અધૂરા સપના ને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા.

Written by admin

October 20th, 2009 at 4:14 am

Leave a Reply

Powered By Indic IME